બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ભારત / lakshagrih Baghpat Case: Court declares that baghpat lakshagrih land is of hindus, mahabhart kalin proofs were presented
Vaidehi
Last Updated: 04:26 PM, 5 February 2024
Lakshagrih Case: ઉત્તરપ્રદેશનાં બાગપતમાં લાક્ષાગૃહ અને બદરૂદીન શાહની મજારને લઈને છેલ્લાં 50 વર્ષોથી ચાલી રહેલા વિવાદનો આજે અંત આવ્યો. આ વિવાદ વર્ષ 1970માં શરૂ થયો હતો જ્યારે મુસ્લિમ પક્ષની તરફથી મુકીમ ખાને લાક્ષાગૃહ ટીલાને બદરૂદીન શાહની મજાર અને કબ્રસ્તાન જણાવતો કેસ દાખલ કર્યો હતો. જેમાં બ્રહ્મચારી કૃષ્ણદત્ત મહારાજે પ્રતિવાદી બનાવવામાં આવ્યું હતું. લાક્ષાગૃહ ટીલાની 100 વીઘા જમીન પર માલિકાના હકને લઈને છેલ્લાં 53 વર્ષથી આ વિવાદ ચાલી રહ્યો છે.
Big Breaking: Baghpat: Its a Win for The Hindu Side. Land Belongs To Hindus. Hindu side got ownership rights. Hindu side got ownership rights on 100 bighas of land. Testimony of more than 10 witnesses from the Hindu side. Civil judge Shivam Dwivedi dismissed the suit of the… pic.twitter.com/BzG0k0xNvs
— Siddhant Anand (@JournoSiddhant) February 5, 2024
મહાભારત કાલીન પુરાવાઓ
હિંદૂ પક્ષનાં વકીલ રણવીર સિંહે જણાવ્યું કે મુસ્લિમ પક્ષ 100 વીઘા જમીનને કબ્રસ્તાન અને મજાર જણાવીને તેના પર કબ્જો કરવા ઈચ્છે છે. તેને લઈને તેમણે કોર્ટને કેટલાક પૂરાવાઓની સોંપણી કરી છે જેમાં લાક્ષાગૃહનો ઈતિહાસ મહાભારત સમયનો છે. આ વિશે દેશ અને દુનિયા જાણે છે. લાક્ષાગૃહ ટીલા પર સંસ્કૃત વિદ્યાલય અને મહાભારત કાલીન પુરાવાઓ પણ મળી આવ્યાં છે.
વધુ વાંચો: એક કરોડનો દંડ, 10 વર્ષની જેલ! પેપર લીક કરનારાઓની ખેર નહીં, મોદી સરકાર લોકસભામાં લઇને આવી તગડું બિલ
કોર્ટે શું ચુકાદો આપ્યો?
ASIએ અહીં ખોદકામ કરીને પ્રાચીન સભ્યતાનાં અવશેષો મેળવ્યાં છે જેના આધાર પર અહીં હિંદૂ પક્ષે મજાર સહિત સમગ્ર વિસ્તારને મહાભારત કાલીન કહીને કોર્ટથી માલિકાના હક આપવાની માંગ કરી. લાક્ષાગૃહ અને મજાર વિવાદ પર ADJ કોર્ટે નિર્ણય આપ્યો અને 100 વીઘા જમીન અને મજાર પર હિંદૂ પક્ષને માલિકાના હક મળ્યો. આ દરમિયાન 10થી વધારે હિંદૂ પક્ષનાં સાક્ષીઓ સાથે કોર્ટમાં પ્રશ્નોત્તરી થઈ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા