બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / krk tweet against akshay kumar that he give contract to kill krk

બોલિવૂડ / અક્ષય કુમારે મને મારવાની સોપારી આપી: બોલિવૂડના આ ખાને લગાવ્યો સનસનીખેજ આરોપ, લોકો બોલ્યા-કોઈ વિશ્વાસ નહીં કરે

Arohi

Last Updated: 01:13 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KRK Tweet: કમાલ રાશિદ ખાન ઉર્ફ KRK મોટાભાગે પોતાના ટ્વીટના કારણે ચર્ચામાં રહે છે. KRKએ પોતાના નવા ટ્વીટમાં અક્ષય કુમાર પર આરોપ લગાવ્યા છે કે તે તેમને જાનથી મારી નાખવા માટે સોપારી આપે છે.

  • KRKએ અક્ષય કુમારને લઈને કરી ટ્વીટ
  • KRKએ અક્ષય પર લગાવ્યા આરોપ 
  • કહ્યું અક્ષયે આપી મને મારી નાખવા માટે સોપારી 

એક્ટર અને પોતાને ફિલ્મ ક્રિટિક કહેતા કમાલ રાશિદ ખાન ઉર્ફ KRK હંમેશા પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. તેમના નિવેદન એવા હોય છે કે તે ઘણી વખત મુસિબતમાં ઘેરાઈ જાય છે. પોતાના ટ્વીટ અને નિવેદનોના કારણે ઘણી વખત KRK કાયદાકીય વિવાદમાં ફસાઈ ચુક્યા છે. પરંતુ સૌથી પહેલા આવો જાણીએ કે KRKએ અક્ષયને લઈને શું ખુલાસો કર્યો છે. 

ટ્વીટ કરી KRKએ કર્યો ખુલાસો 
KRKએ પોતાના નવા ટ્વીટ દ્વારા ઘણા ચોંકાવનારી વાતોનો ખુલાસો કર્યો છે. KRK અનુસાર અક્ષય કુમાર તેમને જાનથી મારવા માટે સોપારી આપે છે. અક્ષય તેમને જેલમાં પણ મરાવી દેવા માંગતા હતા. પરંતુ તે બહાર આવી ગયા. પરંતુ રાશિદ ખાનનું એવું પણ કહેવું છે કે અક્ષય કુમારે એક વખત ફરિથી તેમના નામની સોપારી આપી છે અને જેલમાં કે પોલીસ સ્ટેશનમાં તેમને મારવાનો પ્લાન બનાવ્યો છે. 

મને મારવા માટે ફરી આપી સોપારી 
KRKએ ટ્વીટમાં લખ્યું છે કે મારા બોલિવુડમાં દરેકની સાથે સારા સંબંધ છે સિવાય અક્ષય કુમારના. તેમણે મને જેલમાં પણ મારવા માટે સોપારી આપી હતી અને મારી ધરપકડ કરાવી હતી. હું ભાગ્યશાળી હતો કે જેલમાંથી બહાર આવી ગયો. તે મને ફરી મારવા માટે સોપારી આપી રહ્યા છે. જો મને કંઈ થઈ જાય તો તેના માટે અક્ષય કુમાર જવાબદાર છે. સલમાન ખાન, શાહરૂખ ખાન અને કરણ જોહરનું મારી હત્યાથી કોઈ લેવા દેવા નથી. 

આ ઉપરાંત પણ KRKએ એક ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે અક્ષય કુમાર અનુસાર મારે તેમને કેનેડિયન કુમાર ન કહેવું જોઈએ. હું તેમને કેનેડિયન કેમ ન કહું, જ્યારે તે કેનેડિયન નેશનલ છે. જ્યારે તેમની પાસે કેનેડામાં કરોડો રૂપિયાની સંપત્તિ છે. હું નિશ્ચિત રીતે કેનેડિયન કુમાર કહીશ. તે મને મારવા માટે શક્તિનો ઉપયોગ કરી શકે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ