સોમવારના દિવસે અનેક રાશિઓને સાવધ રહેવાનું ગણેશજી સૂચન કરે છે. આજના દિવસે મહાદેવજીને જળ ચઢાવવાથી ફાયદો થઈ શકે છે. દૂધનો ઉપયોગ ઓછો કરવાથી પુણ્ય મળી શકે છે. ઓમ સોમાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળે છે. આજના દિવસે ગળી વસ્તુઓનું દાન કરવાથી શુભ ફળ મળે છે. તો જાણી લો મેષથી મીન રાશિનું ભવિષ્યફળ.