ભારતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. દેશમાં કુલ 62 હજાર 808 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 19358 દર્દીઓ સાજા થયા છે તો કુલ 2109 દર્દીઓના મૃત્યુ થયા છે. હાલ દેશમાં 41 હજાર 402 પોઝિટિવ કેસ છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 20228 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 6 દિવસમાં કોરોનાના કેસ વધવાના કારણે હાહાકાર મચી રહ્યો છે.
पिछले 24 घंटों में कोरोना वायरस के 3,277 नए मामले सामने आए हैं और 127 मौतें हुईं हैं। देश में अब कोरोना पॉजिटिव मामलों की कुल संख्या 62,939 है(इसमें 41,472 सक्रिय मामले, 19,358 ठीक/ डिस्चार्ज/विस्थापित मामले और 2,109 मौतें शामिल हैं): स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय #COVID19pic.twitter.com/KI24CybAno
3 મે સુધી કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 40000ને પાર હતી. જ્યારે છેલ્લા 6 દિવસમાં જ કોરોનાના દર્દીની સંખ્યામાં 20000નો વધારો થયો છે. એટલે કે કુલ આંક 62000ને પાર પહોંચ્યો છે. જેના કારણે હવે ચિંતાની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ભારતમાં 113 લોકોના મોત થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 23 લોકોના મોત થયા છે. જ્યારે 394 કેસ સામે આવ્યા છે.
आज राज्य में 1165 नए #COVID19 मामले मिले हैं और 48 मौतें भी हुई हैं। राज्य में पॉजिटिव मामलों की कुल संख्या 20,228 हो गई है :महाराष्ट्र स्वास्थ्य विभाग pic.twitter.com/sjKnchpKUt
ગુજરાત સહિત 10 રાજ્યોમાં મોકલાઇ રહી છે કેન્દ્રની ટીમો
રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 7797 પર પહોચી છે, કોરોનાથી ગુજરાતમાં કુલ 472 લોકોના મૃત્યુ થયા છે. સૌથી વધુ કોરોના પ્રભાવિત વિસ્તારોમાં કેન્દ્રની ટિમો પહોંચી છે, કેન્દ્રની સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમો 10 રાજ્યોમાં તૈનાત કરાશે.
पिछले 24 घंटों में गुजरात ने 394 नए #COVID19 पॉजिटिव केस दर्ज किए गए हैं, कुल पॉजिटिव मामलों की संख्या 7797 हो गई है, जिसमें 2091 ठीक / डिस्चार्ज और 472 मौतें शामिल हैं: गुजरात स्वास्थ्य विभाग
મધ્યપ્રદેશમાં 50 IAS અધિકારીઓની બદલી કરાઈ છે. કોરોના સંકટ વચ્ચે મધ્યપ્રદેશમાં મોટાપાયે બદલી થઈ છે. MPમાં 50 IAS અધિકારીઓની બદલી કરાઈ છે.
કોરોના વેક્સિન તૈયાર કરવાની દિશામાં ભારત આગળ વધ્યું
ભારતમાં કોરોના વાયરસની વેક્સિન તૈયાર થઈ રહી છે. ICMR-ભારત બાયોટેકે વેક્સિન પર કામ શરૂ કર્યુ છે. વેક્સિનનો સૌથી પહેલા પશુઓ પર ટ્રાયલ કરશે. વેક્સિન માટે વૈજ્ઞાનિકો મહેનત કરી રહ્યા છે.
કોરોનાની દવાથી ચેન્નાઈમાં ડોક્ટરનુ મૃત્યુ
ડોક્ટરે કોરોના માટે દવા બનાવી હતી. દવાનો પ્રથમ પ્રયોગ પોતાની જાત પર કર્યો. દવાના પરીક્ષણ દરમિયાન ડોક્ટરનું મૃત્યુ થયું હતું.