રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે 139 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 367 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં બપોર બાદ સૌથી વધુ 99 કેસ નોંધાયા હતા. આજે રાજ્યમાં 5 લોકોના મોત થયાં છે અને 11 લોકોને રજા આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1748 કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, હાલ 1632 લોકો સ્ટેબલ છે તો 14 લોકો વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં 105 લોકોને ઘરે મોકલવામાં આવ્યા છે. 24 કલાકમાં 3013 ટેસ્ટ કરાયા છે. કુલ 29014 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરના સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે ત્યારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતા આપી હતી જેમાં ગુજરાતમાં નવા 228 નોંધાયા છે. કુલ કેસ 1604 થયા છે અને 5 લોકોના મોત થતા 58 લોકોના મોત થયા છે.
અમદાવાદામાં કુલ કેસ 1002, 29ના મોત થયા છે.
જિલ્લા
પોઝિટિવ કેસ
સાજા થયા
મૃત્યુ
Ahmedabad
1001
27
29
Amreli
0
0
0
Anand
28
3
1
Aravalli
1
0
1
Banaskantha
10
1
0
Bharuch
22
2
0
Bhavnagar
32
10
4
Botad
5
0
1
Chhota Udaipur
7
0
0
Dahod
2
0
0
Dang
0
0
0
Devbhoomi Dwarka
0
0
0
Gandhinagar
17
10
2
Gir Somnath
2
1
0
Jamnagar
1
0
1
Junagadh
0
0
0
Kutch
4
0
1
Kheda
3
0
0
Mahisagar
2
0
0
Mehsana
5
0
0
Morbi
1
0
0
Narmada
11
0
0
Navsari
0
0
0
Panchmahal
9
0
2
Patan
15
11
1
Porbandar
3
3
0
Rajkot
35
9
0
Sabarkantha
2
0
0
Surat
223
10
8
Surendranagar
0
0
0
Tapi
0
0
0
Vadodara
163
7
7
Valsad
0
0
0
TOTAL
1604
94
58
-ૃ-----
રાજ્યમાં કુલ 1376 કેસ
ગઈ કાલે રાજ્યમાં 12 મોત થયાં છે. આ સાથે જ રાજ્યમાં કુલ 1376 કોરોના પોઝિટિવ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે 280 કેસ નોંધાય છે.
જિલ્લા
પોઝિટિવ કેસ
સાજા થયા
મૃત્યુ
Ahmedabad
861
27
25
Amreli
0
0
0
Anand
27
3
1
Aravalli
1
0
1
Banaskantha
8
0
0
Bharuch
22
2
0
Bhavnagar
30
10
4
Botad
4
0
1
Chhota Udaipur
6
0
0
Dahod
2
0
0
Dang
0
0
0
Devbhoomi Dwarka
0
0
0
Gandhinagar
17
10
2
Gir Somnath
2
1
0
Jamnagar
1
0
1
Junagadh
0
0
0
Kutch
4
0
1
Kheda
3
0
0
Mahisagar
2
0
0
Mehsana
4
0
0
Morbi
1
0
0
Narmada
11
0
0
Navsari
0
0
0
Panchmahal
9
0
2
Patan
15
11
1
Porbandar
3
3
0
Rajkot
30
9
0
Sabarkantha
2
0
0
Surat
156
10
7
Surendranagar
0
0
0
Tapi
0
0
0
Vadodara
155
7
7
Valsad
0
0
0
TOTAL
1376
93
53
ગુજરાતમાં કોરોના સંકટ ઘેરાતું જાય છે. ત્યારે ફરીવાર રાજ્યના આજના કુલ કોરોનાના કેસોની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે 104 કેસ નોંધાય છે. આ સાથે જ અમદાવાદમાં સૌથી વધુ 96 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 1376 કેસ થયાં હતા.
અમદાવાદમાં 809 કોરોનાના કેસ
આ સાથે જ અમદાવાદમાં સૌથી વધુ 96 કેસ નોંધાયા છે. ત્યારે આજે રાજ્યમાં 5 મોત થયાં છે અને 5 સાજા થતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. અમદાવાદમાં બહેરામ પુરા, ચાંદલોડિયા, દરિયાપુર,દાણીલીમડા, માણેકચોક, નવરંગપુર, મોટેરા, નિકોલ, સરસપુર, ગોમતીપુર, આસ્ટોડિયા,જમાલપુર, એલિસબ્રિજ તથા કુબેરનગરમાં કેસ નોંધાયા છે. વડોદરામાં આજે 3 કેસ જ નોઁધાયા છે. મહિસાગર 1 તથા ભાવનગરમાં 2 કેસ, સાબરકાંઠામાં 1, પંચમહાલ 1 આવ્યા નોંધાય છે.
66 લાખ કાર્ડધારકોને સરકાર આપશે 1000 રૂપિયા
CMO સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 66 લાખ કાર્ડધારકોને 1000 રૂપિયાની સહાય જાહેર કરવામાં આવે છે. જે સીધી લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે અને આ માટે કોઈ પણ ફોર્મ ભરવાનું રહેશે નહીં. તેમણે કહ્યું હતું કે આ સહાયથી સરકાર પર 660 કરોડનો વધારાનો બોજો વધશે. 66 લાખ કાર્ડધારકોને સરકાર આપશે 1000 રૂપિયા
(18 એપ્રિલ 2020, બપોરે 12 વાગ્યા સુધીની અપડેટ)
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર
ગુજરાતમાં કોરોના નવા કેસોમાં રાફડો ફાટ્યો છે. જેમાં ગુજરાતમાં 176 નવા કેસ નોંધાયા છે જેની સાથે જ રાજ્યમાં કુલ કોરોનાના કેસની સંખ્યા 1272 પર પહોંચી ગઇ છે. અને વધુ 7ના મોત સાથે ગુજરાતમાં કુલ 48 લોકોનો મોત થઇ ચૂક્યા છે. જ્યારે 88 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં સૌથી વધુ નવા કેસ અમદાવાદમાં 143 નોંધાયા છે. અને મોટાભાગના નવા કેસ હોટસ્પોટ વિસ્તારના જ છે. આ સાથે અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 765એ પહોંચી ગઇ છે.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે ગુજરાતના 33માંથી 8 જિલ્લા એવા પણ છે કે જ્યાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. એટલે કે કેસ વધ્યા જરૂર છે પણ કોરોનાને મર્યાદિત વિસ્તારમાં રોકી પણ લેવાયો છે. ગુજરાતમાં કોરોના ફેલાવાની ઝડપ પણ ઘણી વધારે છે.
19 માર્ચે પહેલો કેસ નોંધાયો
રાજ્યમાં પહેલો કેસ 19 માર્ચે નોંધાયો હતો અને 18 એપ્રિલ સુધીમાં 1272 કેસ નોંધાઇ ચૂક્યા છે. અમદાવાદમાં ગોમતીપુર, વેજલપુર, રામદેવનગર, દાણીલીમડા, ખાનપુર, દરિયપુર, ખાડીયા, જુના વાડજમાં નવા કેસ અને જમાલપુર, અસારવા, કાંકરિયા, બહેરામપુર, બોડકદેવમાં નવા કેસ નોંધાયા છે. સાથે વડોદરામાં નાગરવાડા, ફતેપુરા, કારેલીબાગ, ન્યૂસમા રોડ નોંધાઇ ચૂક્યા છે. વડોદરા અને સુરતમાં 13-13 કેસ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે રાજકોટ અને ભાવનગરમાં 2-2 કેસ, આણંદ, ભરૂચ અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા છે. અને કુલ 7 લોકો વેન્ટિલેટર પર છે.
જિલ્લા
પોઝિટિવ કેસ
સાજા થયા
મૃત્યુ
Ahmedabad
765
24
25
Amreli
0
0
0
Anand
27
3
0
Aravalli
1
0
1
Banaskantha
8
0
0
Bharuch
22
0
0
Bhavnagar
28
10
3
Botad
4
0
1
Chhota Udaipur
6
0
0
Dahod
2
0
0
Dang
0
0
0
Devbhoomi Dwarka
0
0
0
Gandhinagar
17
10
1
Gir Somnath
2
1
0
Jamnagar
1
0
1
Junagadh
0
0
0
Kutch
4
0
1
Kheda
3
0
0
Mahisagar
1
0
0
Mehsana
4
0
0
Morbi
1
0
0
Narmada
11
0
0
Navsari
0
0
0
Panchmahal
8
0
1
Patan
15
11
1
Porbandar
3
3
0
Rajkot
30
9
0
Sabarkantha
1
0
0
Surat
156
10
6
Surendranagar
0
0
0
Tapi
0
0
0
Vadodara
152
7
7
Valsad
0
0
0
TOTAL
1272
88
48
અગાઉની મહત્વની અપડટેસ્
અમદાવાદમાં મહિલા PSIને કોરોના પોઝિટિવ
અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરની મહિલા PSIને કોરોના પોઝિટિવ આવ્યો છે. PSI પુનિતા પરમારને કોરોના પોઝિટિવ આવ્યો છે. હોટસ્પોટ વિસ્તારમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને હાલ ક્વોરોન્ટાઈન કરાયા છે.
આરોપી નીકળ્યો કોરોના પોઝિટિવ
રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે .ત્યારે અમદાવાદમાં એક આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે .પોલીસે ઝડપેલા 3માંથી એક આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે .2 દિવસ પહેલા શાહપુર પોલીસે ધરપકડ કરી હતી...પોલીસે ફરજમાં રૂકાવટ બદલ ધરપકડ કરી હતી .શોએબ નામના આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે .આરોપીને સારવાર માટે સિવિલમા દાખલ કરાયો છે.. જ્યારે હજૂ એક આરોપી સિવિલમાં દાખલ છે...જે આરોપીનો રિપોર્ટ પેન્ડિંગ છે.
જીવરાજ મહેતા હોસ્પિટલના 5 મેડિકલ સ્ટાફ પણ કોરોના પોઝિટિવ
4 પોલીસ કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ
આસ્ટિટન્ટ મ્યુ. કમિશનર સહિત આવશ્યક સેવાઓમાં મદદ કરતાં અન્ય 14 કોર્પોરેશનના કર્મચારીઓને કોરોના
અગાઉ RBSK ડોક્ટર અને અન્ય આરોગ્ય વિભાગના ગ્રાઉન્ડ લેવલ કર્મીઓને કોરોના પોઝિટિવ છે.
સુરતમાં 22મી એપ્રિલ સુધી કર્ફ્યુ મુકાયો.
CMO સચિવ અશ્વિનીકુમારે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, સુરતમાં આજે મધરાતથી 5 વિસ્તારોમાં 22 એપ્રિલ સુધી કર્ફ્યૂ જાહેર, માત્ર મહિલાઓને જીવન જરૂરિયાત વસ્તુ માટે બપોરે 1થી 4 છૂટ. લિંબાયતના કામરુનાગર, સલાબતપુર, લાલગેટ, અઠવાલાઈન્સ અને મહિધરપુરામાં કર્ફ્યૂ લાગુ પડશે
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 16, 2020
કોને-કોને મળી શકે છે પરમિશન
માછીમારી
મનરેગા હેઠળ
સિંચાઈ કામ
બાંધકામ
ઈલેક્ટ્રીશિયન
પ્લમ્બર
સુથાર
મોટર મિકેનિક
ખેડાવાલાના સંપર્કમાં આવેલ 10 લોકો કોરોના પોઝિટિવ
ગુજરાતમાં અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની ચુક્યુ છે. બે દિવસ પહેલા ઈમરાન ખેડાવાલા કોરોના પોઝિટિવ આવ્યા હતા જેથી તેમની સાથેના તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને શૈલેષ પરમાનો રિપોર્ટ હજુ આવ્યો નથી. ઈમરના ખેડાવાલાના સંપર્કમાં આવેલા 10 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે આ સિવાય ડોક્ટર અને નર્સ પણ કોરોનાના સંક્રમણમાં આવી ચુક્યા છે.
અમદાવાદના ખાડિયા વિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ આજરોજ પોઝિટિવ આવ્યો હતો. ખેડાવાલા કોટ વિસ્તારમાં ફર્યા હતા.આ સાથે જ ગઈ કાલે તેઓએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને મળ્યા હતા.
અમદાવાદમાં ક્ફર્યુ
અમદાવાદમાં વધતા જતા કોરોનાના કહેરને ધ્યાનમાં રાખી તંત્રએ મોટો નિર્ણય લીધો છે. ગુજરાતના લગભગ 55 ટકા કેસ માત્ર અમદાવાદમાં છે જ્યારે હવે સરકારે કોટ વિસ્તારમાં કર્ફ્યૂ લાદવાનો નિર્ણય લીધો છે. જો કે, જીવન જરૂરીયાતની વસ્તુઓની ખરીદી માટે બપોરે 1 થી 4 વાગ્યા સુધી માત્ર મહિલાઓને છૂટ આપવામાં આવશે.
આ દરમ્યાન જીવનજરૂરિયાતની વસ્તુઓ માટે બપોરે 1 વાગ્યીથી 4 વાગ્યા સુધી એમ ત્રણ કલાક છૂટ મળશે. તેમાં પણ માત્ર મહિલાને બહાર નીકળવા દેવામાં આવશે. પુરુષોને ઘરની બહાર નીકળવા સંપૂર્ણ પ્રતિબંધ લદાયો છે.