બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / Kannada Actor Sampath J Ram Passes Away left the world at the age of 35
Kishor
Last Updated: 12:25 AM, 24 April 2023
કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રી માટે દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ખ્યાતનામ કન્નડ ટીવી એક્ટર સંપત જે રામેં અકળ કારણોસર આત્મહત્યા કરી જીવતરનો અંત આણી લીધો છે. 35 વર્ષની વયે સંપત જે રામેં આ અંતિમ પગલું ભરી લેતા પરિવારજનો અને ચાહકોમાં અરેરાટી મચી ગઇ છે. બીજી તરફ સંપત જે રામના નિધનના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર જોવા મળી રહી છે.
ઘણા સમયથી ડિપ્રેશનમાં ગરકાવ હતા
આ મામલે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર 22 એપ્રિલે કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીના મોટા ગજાના કલાકાર સંપત જે રામનું નિધન થયાનું સામે આવ્યું છે. સંપત જે રામે કર્ણાટકના નેલમંગલા ખાતે આવેલ પોતાના નિવાસસ્થાને જીવતરનો અંત આણી લીધો છે.ઘરમાં પંખા સાથે લટકીને પોપ્યુલર એક્ટરે આપઘાત કર્યો છે. જેમને 35 વર્ષની ઉંમરે દુનિયા છોડી દીધી છે. સંપત જે રામ તેમના અંગત જીવનમાં સમસ્યાઓથી ઘેરાયા હતા. જેમાં કંટાળી જઈ ઘણા સમયથી ડિપ્રેશનમાં ગરકાવ થયા હતા. એક વાત એવી પણ આવે છે કે એક્ટર સંપત જે રામ પોતાની કારકિર્દીમાં ઉતાર-ચઢાવ અને સતત કામ ન મળવાને કારણે ચિંતામાં હતા જો કે હજુ સુધી આ મામલે સંપત જે રામના પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તો હજુ સુધી સંપતના મૃત્યુ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ પણ ન થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
સંપત જે રામે આત્મહત્યા કેમ કરી?
સંપત જે રામના નિધનને લઈને કન્નડ સિનેમા જગત હચમચી ગયું છે. કન્નડ ટીવી સીરિયલ 'અગ્નિસાક્ષી'માં સંપત જે રામે પોતાના અદભૂત અંશ યશવસી અભિગમ જોવા મળ્યો હતો. બીજી તરફ કામની અછતને કારણે કન્નડ અભિનેતા આર્થિક તંગીના કારણે ઘણો પરેશાન હતો. જેના કારણે સંપત જે રામે આપઘાત કરી લીધાની આશંકા વ્યાકત કરાઈ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા