કચ્છ / રાપર વકીલની હત્યા મામલે જીગ્નેશ મેવાણીની મોટી ચીમકી, સરકાર આ નિર્ણય લે નહીંતર...

Jignesh Mewani lawyer Devji Maheshwari murder case rapar kutch

કચ્છના રાપરમાં વકીલ દેવજી મહેશ્વરીની હત્યા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. વકીલ દેવજી મહેશ્વરીની હત્યાના તમામ આરોપીઓની ધરપકડ થયા બાદ આખરે પરિવારજનોએ વકીલનો મૃતદેહ સ્વીકાર્યો હતો અને અંતિમવિધિ કરી હતી. ત્યારે વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણી પણ આ અંતિમયાત્રામાં જોડાયા હતા. આ દરમિયાન મેવાણીએ દલિતો પર અત્યાચાર વધ્યાનો દાવો કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ