કોરોના વાયરસ / ACથી કોરોના વાયરસનું સંક્રમણ વધી શકે, જાણો સરકાર દ્વારા હૉસ્પિટલ્સને શું અપાઈ સૂચના

jayanti ravi statement AC increase coronavirus infection gujarat

ગુજરાતમાં આજે કોરોના વાયરસના વધુ નવા 135 કેસ નોંધાયા છે. વધુ 8 દર્દીઓનો ભોગ લીધો છે. આમ રાજ્યમાં 24 કલાકમાં કુલ 230 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે કોરોના ફેલાવા અંગે રાજ્યના અગ્ર સચિવ જયંતિ રવિએ મહત્વનું નિવેદન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ