જનતા કર્ફ્યૂ / જનતા કર્ફ્યુની 15 મિનિટ અગાઉ ફરી પીએમ મોદીએ કરી દેશને આ અપીલ

Janta curfew coronavirus pm modi  appeal gujarat rajasthan

સમગ્ર દેશમાં આજે જનતા કર્ફ્યૂના દિવસે 15 મિનિટ પહેલાં ફરી પીએમ મોદીએ દેશવાસીઓને ખાસ અપીલ કરી છે કે PM મોદીએ કહ્યું કે જનતા કર્ફ્યૂ થરૂ થઈ રહ્યો છે. હું વિનંતી કરું છું કે તમામ નાગરિકો આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો ભાગ બને અને કોરોના સામેની લડતને સફળ બનાવે. આપણો સ્વાસ્થ્ય અને સંકલ્પ આ રોગચાળાને હરાવી દેશે.સવારે 7 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી લોકોને ઘરની બહાર ન નિકળવા માટે અપીલ કરાઇ છે. ત્યારે જનતા કર્ફ્યૂના ભાગરૂપે મોલ્સ, શોપિંગ સેન્ટર્સ, દુકાનો બંધ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ