જામનગર / જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ ઘર આંગણે જ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન, લોકોને કરી આ ખાસ અપીલ

Jamsaheb Shatrushailyasinhji voted by postal ballot at his doorstep

જામનગરના જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ પોસ્ટલ બેલેટથી ઘર આંગણે જ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી અનુરોધ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ