જમ્મૂ કાશ્મીર / હંદવાડામાં ત્રીજા દિવસમાં બીજો મોટો આંતકી હુમલો, CRPFના 3 જવાન શહીદ, 1 આતંકી ઠાર

jammu kashmir handwara encounter security forces terrorist crpf

જમ્મૂ કાશ્મીરના હંદવાડામાં એકવાર ફરી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. એનકાઉન્ટરમાં સીઆરપીએફના 3 જવાન શહીદ થઇ ગયા છે. સુરક્ષા દળોએ આ દરમિયાન એક આંતકીને ઠાર માર્યો છે. આ પહેલા રવિવારે પણ હંદવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમા કર્નલ, મેજર અને 3 જવાન શહીદ થઇ ગયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ