ચુકાદો / ઈશરત જહાં ઍન્કાઉન્ટર કેસમાં વણઝારા અને અમીનને મોટી રાહત

Ishrat jahan case: Big relief for Vanzara and Amin in the encounter

ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં નિવૃત્ત પોલીસ અધિકારી ડી જી વણઝારા અને એન કે અમીનની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરવામાં આવી છે. CBI કોર્ટે વણઝારા અને એન કે અમિનને કેસમાંથી દોષ મુક્ત કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ