ચિંતા / આ જાણીતા ઉદ્યોગપતિએ લૉકડાઉન વધારવાની ટીકા કરી, કહ્યું કોરોના નહીં પણ ભૂખમરાથી થશે વધુ મોત

infosys founder nr narayana murthy says extended lockdown will kill more people than coronavirus in india

જાણીતા ઉધોગપતિ અને ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ દેશમાં લોકડાઉન વધારવાની ટીકા કરી છે. તેઓએ કહ્યું કે જો આ રીતે જ દેશમાં લૉકડાઉન ચાલતું રહેશે તો દેશને મોટો આર્થિક ફટકો પડશે. એટલં જ નહીં, કોરોના કરતા વધુ મોત લૉકડાઉનના કારણે ભુખમરાથી થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ