બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Bijal Vyas
Last Updated: 04:58 PM, 29 March 2023
Indian Railways: ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ(IRCTC)એ જ્યોતિર્લિંગના દર્શ માટે ભારત ગૌરવ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન ચલાવવાની ઘોષણા કરી છે. આ ભારત ગૌરવ સ્પેશિયલ પર્યટક ટ્રેન ક્લકત્તાથી 20 મેના રોજ પ્રસ્થાન કરશે અને 5 જ્યોતિર્લિંગો- ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, સોમનાથ, નાગેશ્વર અને ત્ર્યંબકેશ્વરની સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિરડી સાઇબાબા અને શનિ શિંગણાપુરને કવર કરશે. આ ટ્રેન કલકત્તાથી આધ્યાત્મિક યાત્રા શરુ કરશે અને 11 રાતની આ યાત્રા રહેશે.
Embark on a soul-cleansing #journey to prominent temples that never fail to leave an impact on pilgrims. Also, witness the Statue of Unity on the Bharat Gaurav Jyotirlinga Yatra Special Train #tour.
— IRCTC Bharat Gaurav Tourist Train (@IR_BharatGaurav) March 28, 2023
Book now on https://t.co/vN1k6CFu50
આ રેલ્વે સ્ટેશનો પરથી મળશે બોર્ડિંગ અને ડિબોર્ડિંગની સુવિધા
ભારત ગૌરવ પર્યટન સ્પેશિયલ ટ્રેનમાં યાત્રીઓએ માટે બંદેલ, બર્ધમાન, બોલપુર, શાંતિનિકેતન, રામપુર હાટ, પાકુડ, સાહિબગંજ, કહલગાંવ, ભાગલપુર, જમાલપુર, કીલ, બરૌની, સમસ્તીપુર, મુઝફ્ફરપુર, હાજીપુર, પાટલીપુત્ર, આરા, બક્સર, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન અને પ્રયાગરાજ છિવકી સ્ટેશનો પર બોર્ડિંગ અને ડીબોર્ડિંગ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત આ ટ્રેનમાં યાત્રા કરનારા યાત્રીકોએ પૂર્વ મધ્ય રેલ્વે ઝોનના કીલ, બરૌની, સમસ્તીપુર, મુઝફ્ફરપુર, હાજીપુર, પાટલીપુત્ર, આરા, બક્સર અને પંડિત દીન દયાલ ઉપાધ્યાય રેલ્વે સ્ટેશનો પર પણ બોર્ડિંગ અને ડિબોર્ડિંગની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
સ્પેશિયલ ટ્રેન માટે છે આ 3 પેકેજ
1. ઇકોનોમી ક્લાસ (સ્લિપર ક્લાસ)- આ પેકેજમાં 315 બર્થ ઉપલબ્ધ છે અને વ્યક્તિદીઠ ભાડુ 20,060 રુપિયા હશે. આ પેકેજમાં યાત્રીને નોન એસી હોટલમાં રહેવાની વ્યવસ્થા મળશે અને નોન એસી બસની સુવિધા આપવામાં આવશે.
2. સ્ટેન્ડર્ડ(થર્ડ ક્લાસ એસી)- આ પેકેજમાં 297 બર્થ ઉપલબ્ધ છે અને વ્યક્તિદીઠ ભાડુ 31,800 રુપિયા હશે. આ પેકેજમાં યાત્રીને એસી હોટલમાં રહેવાની વ્યવસ્થા મળશે અને નોન એસી બસની સુવિધા આપવામાં આવશે.
3. કમફર્ટ (સેકન્ડ ક્લાસ એસી)- આ પેકેજમાં 44 બર્થ ઉપલબ્ધ છે અને વ્યક્તિદીઠ ભાડુ 41,600 રુપિયા હશે. આ પેકેજમાં યાત્રીને એસી હોટલમાં રહેવાની વ્યવસ્થા મળશે અને એસી બસની સુવિધા આપવામાં આવશે.
ટુરિસ્ટ ટ્રેનના દરેક ક્લાસમાં મળશે શાકાહારી ભોજન
રેલ્વે દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર જ્યોર્તિલિંગના દર્શન માટે ચલાવવામાં આવનારી આ ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેનમાં ત્રણ ક્લાસના શ્રદ્ધાળુઓને શાકાહારી ભોજન કરાવવામાં આવશે. આ ભારત ગૌરવ પર્યટન ટ્રેનથી જોડાયેલી વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર - 8595904074, 8595904077 પર કોલ કરી શકો છો અથવા આઇઆરસીટીસીની વેબસાઇટ પર જઇ શકો છો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news