બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / indian railways fire breaks out in new delhi darbhanga express train in etawah sdlbs
Dinesh
Last Updated: 07:51 PM, 15 November 2023
ભારતીય રેલવમાં દૂર્ઘટનાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. નવી દિલ્હીમાં 02570 નંબરની એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના ઈટાવાથી સરાય ભૂપત રેલવે સ્ટેશન પાસે થઈ હોવાની વિગતો સામે આવી છે. પાપ્ત જાણકારી મુજબ આ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ડબ્બો પૂર બળીને ખાખ થઈ ગયો હતો. અત્રે જણાવીએ કે, આ ટ્રેનમાં ક્ષમતાથી વધુ લોકો સવાર હતા. જે દરમિયાન ટ્રેનમાં આગ લાગી ત્યારે લોકોએ કૂદીને તેમનું જીવ બચાવ્યો હતો.
#WATCH | Fire broke out in the S1 coach of train 02570 Darbhanga Clone Special when it was passing through Sarai Bhopat Railway station in Uttar Pradesh.
— ANI (@ANI) November 15, 2023
According to CPRO, North Central Railways, there are no injuries or casualties
(Earlier Video; Source: Passenger) pic.twitter.com/mTFHcTlhak
આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો
આ ટ્રેન દૂર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાસ્થળની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જે જોઈ દૂર્ઘટાની ભયાનક્તા વિચારી શકાય છે. આ દૂર્ઘટના ખૂબ જ ખતરનાક અને જીવલેવા હતી. સીપીઆરઓ અનુસાર સ્ટેશન માસ્ટરે સ્લીપર કોચમાં ધુમાડો જોયો હતો જ્યારે ટ્રેન ઈટાવા પહેલા સરાઈ ભૂપત સ્ટેશનથી પસાર થઈ રહી હતી. સ્ટેશન માસ્ટરે વોકી ટોકી દ્વારા ટ્રેનના ડ્રાઈવર અને ગાર્ડને જાણ કરી અને ટ્રેન રોકાવી અને પાવર બંધ કરી દીધો હતો ત્યારબાદ મુસાફરોને સ્લીપર કોચમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે તેમજ કોઈ જાન હાનીની માહિતી સામે આવી નથી.
અગાઉ મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં આગ લાગી હતી
થોડા દિવસ અગાઉ તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. લખનઉથી રામેશ્વરમ જઈ પહેલી ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં આગ લાગવાથી 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા, જ્યારે 20 મુસાફરો દાઝી જતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાક મુસાફરો ગેસ સિલિન્ડર લઈને ગેરકાયદેસર રીતે કોચમાં પ્રવેશ્યા હતા. જેના કારણે ટ્રેનમાં આગ લાગી હતી. હાલ આગ પર ફાયરની ટીમે કાબૂ મેળવ્યો હતો. રેલવેએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા