બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Hiralal
Last Updated: 09:55 PM, 9 February 2022
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બુધવારે રમાયેલી બીજી વન-ડેમાં ભારતે મહેમાન ટીમ વેસ્ટ ઈન્ડીઝને 44 રનથી પરાજય આપીને 3 મેચની સિરિઝ જીતી લીધી છે. ટીમ ઈન્ડીયાએ વેસ્ટઈન્ડીઝને બીજી વેડન માં 44 રનથી પરાજય આપીને3 મેચની સિરિઝમાં 2-0થી બઢત મેળવી લીધી છે. બીજી વનડેમાં ભારતે પહેલા બેટિંગ કરીને 50 ઓવરમાં 237 રન બનાવ્યાં હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમ 46 ઓવરમાં 193 રન બનાવી શકી હતી અને આ રીતે 44 રનથી હારી ગઈ હતી. ટીમ ઈન્ડીયાની ચાલુ વર્ષે કોઈ પણ ફોર્મેટમાં પહેલી સિરિઝની જીત છે. સાથે ફુલટાઈમ કેપ્ટન તરીકે રોહિત શર્માની પણ આ પહેલી સિરિઝ જીત છે. ત્રણ વન ડેની શ્રેણીમાં ટીમ ઈન્ડિયા હવે 2-0થી આગળ છે અને શ્રેણી જીતી ચૂકી છે.
India (237/9) beat West Indies by 44 runs in second ODI of three-match series
— ANI (@ANI) February 9, 2022
(Photo: BCCI) pic.twitter.com/3QkMKm2ah7
વેસ્ટ ઈન્ડીઝની સામે 11મી વનડે સિરિઝ જીત્યું ભારત
ટીમ ઈન્ડીયાએ વેસ્ટ ઈન્ડીઝની સામે સતત 11મી વનડે સિરિઝ જીતી છે. 2007 પછી ભારત વેસ્ટ ઈન્ડીઝની સામે એક પણ સિરિઝ હાર્યું નથી.
બીજી વનડે જીતમાં પ્રસિદ્ધ કૃષ્ણા હીરો બન્યો
વેસ્ટ ઈન્ડીઝ સામેની બીજી વનડેમાં પેસર પ્રસિદ્ધ કૃષ્ણા હીરો બન્યો છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ ખાલી 12 રન આપીને 4 તો શાર્દુલ ઠાકુરે 41 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. કૃષ્ણા અને શાર્દુલ ઠાકુરના આ દમદાર પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડીયા બીજી વનડે જીતી શકી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા