બફાટ / ઇમરાન ખાનના મંત્રીનું મોટું નિવેદન: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે, સમય પણ જણાવી દીધો

india pakistan war october november imran khan minister

જમ્મુ કાશ્મીર મુદ્દે ભારતનું પડોશી દેશ પાકિસ્તાન ગિન્નાયું છે અને તેના નેતાઓ વારંવાર મોટા નિવેદનો આપી રહ્યા છે. તો ક્યારેક પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યા છે ત્યારે હવે પાકિસ્તાન સરકારમાં મંત્રી શેખ રશીદે ફરી એકવાર યુદ્ધની ભવિષ્યવાણી કરી છે. આ વખતે પાકિસ્તાનના મંત્રીએ યુદ્ધની તારીખનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ