ચેતવણી / નવા વેરિયન્ટને બેદરકારીથી ન લેતાં! નિષ્ણાંતોએ કહ્યું દેશમાં આ સમયે રોજના બે લાખ કોરોનાનાં કેસ આવશે

india can have 2 lakh cases daily in march says the experts here are the details

નવા વર્ષમાં કોરોનાની સમસ્યાથી મુક્તિ મળે તેવી આશા છે પરંતુ ભારતમાં વધતી જતી બેદરકારીને પગલે નિષ્ણાંતોએ કહ્યું હતું કે બે મહિના બાદ ભારતમાં કદાચ રોજના 2 લાખ કેસ પણ નોંધાઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ