ગાંધીનગર / PM નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ રેશનિંગ કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

PM નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ રેશનિંગ કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે રેશનિંગ કાર્ડ ધારકોને 1 કિલો ચણાનો પુરવઠો આપવાનો નિર્ણય કર્યો છે. જૂલાઇ માસમાં ટેન્ડરિંગ પ્રક્રિયા ન થતા પુરવઠો ન અપાતા હવે ઓગસ્ટ માસના પુરવઠામાં જુલાઈ અને ઓગસ્ટ માસનો ચણાનો પુરવઠો એક સાથે આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. સરકારે નિર્ણય પ્રમાણે NFSA-બીપીએલ અને નોન બીપીએલ કાર્ડધારકોને પણ પુરવઠોનો લાભ લઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ