કોરોના વાયરસ / પ્લાઝમા ટ્રીટમેન્ટને લઈને ICMRનો ચોંકાવનારો દાવો, દર્દી પર રહે છે મૃત્યુનું જોખમ

ICMR's shocking claim on plasma treatment puts the patient at risk of death

પ્લાઝ્મા થેરેપી હાલમાં કોરોના વાયરસની સારવારમાં ખૂબ અસરકારક તરીકે વર્ણવવામાં આવી હતી. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કોરોના વાયરસને અંકુશમાં રાખવા માટે અમેરિકાએ દિલ્હી મોડેલ પણ અમલમાં મૂક્યું છે. અમેરિકાએ કોવિડની સારવાર માટે પ્લાઝ્મા થેરેપી અપનાવી છે. જો કે હવે આ દાવાને ICMRની રિપોર્ટથી આંચકો લાગી શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ