રાશિફળ / નવરાત્રીનો આજથી પ્રારંભ: આ રાશિના જાતકોને ભાગ્યોદયની ઉત્તમ તક,જાણી લો કેવો રહેશે આપનો દિવસ

horoscope based on zodiac shows how your day 26-09-22

આજથી વિધિવત રીતે નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજના દિવસે ઓમ શૈલપુત્રી દેવ્યે નમઃ મંત્રનો જાપ કરવાથી ફાયદો થશે તો આજના દિવસે મકર રાશિના જાતકોને ભાગ્યોદયની ઉત્તમ તક છે. તો જીવનસાથીનો પણ તેમને પુરતો સ્નેહ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ