કોરોના વાયરસ / ગુજરાતમાં આજે કોરોના 8 કેસ નોંધાતા આંકડો 55 થયો, 28 કેસ વિદેશથી પરત ફરેલાઃ આરોગ્ય વિભાગ

Health Minister jayanti ravi press conference coronavirus gandhinagar

ગુજરાતમાં કોરોના વાયરસનો વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના કુલ 55 કેસ નોંધાયા છે. આજે અમદાવાદમાં એક કોરોનાના દર્દીનું મોત થયું છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે, જ્યારે નવસારીની મહિલાનું ઓપરેશન કરનાર ડૉક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો બીજી તરફ રાહતના સમાચાર એ છે કે જામનગરમાં રાજકોટના અને અન્ય જગ્યાએથી લાવવામાં આવેલા સેમ્પલ નેગિટિવ આપ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ