નિવેદન / કૃષ્ણ ભક્તોની ભાવનાને ઠેસ પહોંચાડવાનું કામ...: હર્ષ સંઘવીએ કોંગ્રેસના સિનિયર નેતા પર કર્યા પ્રહાર

Harsh Sanghvi attacked senior Congress leader

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલે ગીતા વિશે વાંધાજનક નિવેદન આપ્યું છે. તેમના વિવાદિત નિવેદન પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, નેતાઓએ લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ