જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ / '400 વર્ષ પહેલા વીજળી નહોતી તો ફૂવારો નહીં શિવલિંગ છે' : IIT BHUના એક્સપર્ટનો મોટો દાવો

gyanvapi mosque survey shivling fountain iit bhu expert varanasi uttar pradesh

વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં કથિત શિવલિંગ મળવાના દાવા પર ભારે ચર્ચા ચાલી રહી છે. કોઈ શિવલિંગ કહી રહ્યું છે તો કોઈ ફૂવારો. આ વચ્ચે વધુ એક દાવો સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ