શ્રાવણ મહિનામાં ખાસ કરીને આપણાં ઘરના વડીલો યાત્રા કરતા હોય છે. એટલા માટે જ ગુજરાત સરકારે 2017થી તીર્થધામ યોજના શરૂ કરેલ છે. સિનિયર સિટીઝન માટે ખાસ યોજના શરૂ કરી છે જેમાં વડીલોને ફ્રીમાં યાત્રા કરવા મળે છે. ત્યારે જાણો આજના Ek Vaat Kau માં સમગ્ર યોજનાની સંપૂર્ણ માહિતી...