એક્શન / પ્રજાના પ્રશ્નો ઉકેલવા જગતના નાથ જેવું કરશે ગુજરાતના નાથ...?

gujarat government need to take strong steps for citizen Watch video aarpar with hemant

ભારત દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. લોકશાહીમાં નેતાઓનો લોકસંપર્ક ખુબ જ અગત્યનો ભાગ છે કારણ કે, વધુને વધુ લોકોના સંપર્ક થકી જ નેતા ચૂંટાઇ આવે છે. લોકો દ્વારા ચૂંટાયેલા નેતાઓએ કામ પણ જનતાના જ કરવાના હોય છે. આ તમામ બાબતનું એક તાજું ઉદાહરણ છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ