કેવડિયા / SoUના પરિસરમાં 562 દેશી રજવાડાઓના વિલીનીકરણની ગાથા મ્યુઝિયમ થકી ગાજશે

Gujarat Government decision 562 princely states Museum Statue of Unity

લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરી એક અને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યુ હતું. તેની ગૌરવવંતી સ્મૃતિ અને ઇતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઇ રહે તે માટે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્ય મ્યૂઝિયમ બનાવવામાં આવશે. આ અંગે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ