પ્રેરણા / 'મન હોય તો માળવે જવાય' ભૂકંપે તારાજ કર્યા પણ અંદરના અવાજે હજારો લોકોના આદર્શ બનાવ્યા

Gujarat Earthquake inspiring Nita and Parag love story

26મી જાન્યુઆરી 2001ની ગોઝારી સવાર કદાચ ક્યારેય ભૂલી ન શકાય. એ દિવસ ગુજરાતના ઈતિહાસમાં કાળા દિવસ તરીકે નોંધાઈ ચૂક્યો છે. કચ્છ-ભૂજમાં આવેલા ધરતીકંપે કંઈ કેટલાયના ભોગ લીધા અને કેટલાય લોકો પરિવાર વિહોણા થઈ ગયા. પણ તોય એ કાટમાળમાંથી કેટલાય એવું મનોબળ લઈને ઉઠ્યા કે આજે તેમને સેલ્યુટ કરવાનું મન થાય. આવીજ કહાની છે નીતા અને પરાગની.

બ્રેકિંગ ન્યૂઝ