રાજનીતિ / ભાજપના નેતાની દાદાગીરી: સંબધીને છોડાવવા પોલીસને આપી વરદી ઉતરાવી દેવાની ધમકી

Gujarat BJP Dalsukh Prajapati fight with vadodara police

વડોદરાના ફતેહગંજમાં ભાજપના નેતા વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. દલસુખ પ્રજાપતિએ પોલીસ સ્ટેશનમાં જઈને પોતાનો એક સંબધીને છોડાવવા માટે દાદાગીરી કરી હતી. બિલ્ડર આરોપી અરેષ પ્રજાપતિને લઈને આ નેતાની દાદાગીરીને કારણે તેમની વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. દલસુખ પ્રજાપતિ પણ કોંગ્રેસમાંથી આયાત કરવામાં આવેલા નેતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ