એસ.ટી.બસમાં મુસાફરી કરતાં પ્રવાસીઓ દ્વારા બુક કર્યા પછી કેન્સલ થતી ટિકિટનું પ્રમાણ ઘટાડવા માટે એસ.ટી. નિગમ હવે મુસાફરોને રેલવે જેવી સુવિધાઓ આપી રહ્યું છે. નવી સુવિધા મુજબ હવે કોઈ પણ પ્રવાસી તેની ઓનલાઇન ટિકિટ બુક કર્યા કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ ચૂકવ્યા વગર ૨૪ કલાક પહેલાં તારીખ અને સમયમાં ફેરફાર કરી શકશે. ત્યારે જાણો આજના Ek Vaat Kau ના વીડિયોમાં આ વિશેની તમામ માહિતી...