રાજકોટમાં ખાતરની થેલીઓમાં ઓછુ વજન આવતા વિવાદ સામે આવ્યો છે.. સમગ્ર કૌભાંડ સામે આવતા GSFCએ ખાતર ડેપો બંધ કર્યા છે.. ખાતરના ડેપો બંધ થતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.. મહત્વનુ છે કે, હાલમા નવુ વાવેતર હોવાના કારણે ખેડૂતોને ખાતરની જરૂર હોય છે.. નવા વાવેતર માટે ખેડૂતો ખાતર લેવા માટે છેલ્લા 3 દિવસથી ડેપોના ધક્કા ખાઈ રહ્યા છે..