શિક્ષણવિભાગની જ્ઞાનસીમા / લો બોલો! હવે આ જ બાકી હતુ, ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યુ? ગુજરાતી વિષયના પેપરમાં કોણે પુછ્યો આવો પ્રશ્ન!

GSEB set paper gujarati subject aske gandhji attempt suicide and liquor ban or not Gujarat

હાલ શિક્ષણવિભાગની નવી જ્ઞાનસીમાઓની એક ગરબડ કે ગફલત નહી પરંતુ તેમના શિક્ષણવિભાગમાં હોવા સામે પણ શંકા થાય તેવી ઘટના બહાર આવી છે. સુફલામ શાળા વિકાસ સંકુલ દ્વારા તૈયાર કરાયેલ ધોરણ 9 અને ધોરણ 12માં એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જે વાંચીને એમ થાય કે હવે આ જ બાકી રહ્યુ હતુ. શિક્ષણવિભાગ એ કહીને પલ્લુ ઝાટકી રહ્યુ છે કે, પેપર તો ખાનગી પેપરસેટરે સેટ કર્યા છે. ધોરણ 9ની 12મી ઓક્ટોબરે પરીક્ષા લેવાઈ હતી જેમાં આવા પ્રશ્નો પુછાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ