અમદાવાદમાં પીએમ મોદીના આગમન પહેલા પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ત્યારે હવે SPG અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રિહર્સલ કર્યું છે. PM મોદીના કાફલાનું રિહર્સલ કરાયું છે. રિવરફ્રંટથી એરપોર્ટ સુધીનું રિહર્સલ કરાયું છે. સુરક્ષા અંગે કોઈ ખામી ન રહે તે માટે રિહર્સલ કરાયું...