BIG NEWS / બિપોરજોયના નુકસાન સામે 11.60 કરોડની સહાય ચૂકવાઈ, આયુષ્માન કાર્ડમાં આ તારીખથી 10 લાખનો લાભ: કેબિનેટમાં જુઓ શું નિર્ણય લેવાયા

Government announces Biporjoy storm damage relief, 1.53 lakh people will be paid 3 crores

બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત 10 જિલ્લાઓમાં રાજ્ય સરકાર દ્વારા 11.60 કરોડ રૂપિયાની ત્વરિત નુકસાન વળતર સહાય ચૂકવવામાં આવી છે તેવું રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ