બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ganesha was seated on a unique theme in Champaner, Excellent effort to prevent food spoilage
ParthB
Last Updated: 10:57 AM, 16 September 2021
Gujarat: Champaner-based Radhika Soni used 1,008 biscuit packets to make 'Shivling' to place Lord Ganesh's idol
— ANI (@ANI) September 16, 2021
We decided to spread awareness about food wastage. Around 1/3rd portion of food is wasted every day across world.After immersion,we'll donate it to poor:she said y'day pic.twitter.com/vOlJJ1PvRy
અન્નનો બગાડ થતો અટકાવવા માટે અનોખી થીમનું આયોજન
રાજયભરમાં ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ગણેશોત્સવનો પ્રારંભ થયો છે.આ વર્ષે પણ લોકોએ સરકારની ગાઈડલાઈન અને ખાસ પર્યાવરણની રક્ષા માટે ઈકોફ્રેન્ડલી માટીની મૂર્તિ સાથે ડેકોરેશન પણ કરી રહ્યાં છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ચાંપાનેર ખાતે ખોરાકના બગાડ અંગે જાગૃતિ ફેલવવા માટે ભગવાન ગણેશની મૂર્તિ અનોખું ડેકોરેશન કરવામાં આવ્યું છે.
અનોખી થીમ અંતર્ગત 1008 બિસ્કીટના પેકેટ વડે શિવલિંગ બનાવાયું
ચાંપનેરમાં વિઘ્નહર્તા ગણપતિ બાપા મોરયા..મંગલ મુર્તિ મોરયા..ના જયઘોષ સાથે ગણેશોત્સવનો પ્રારંભ થયો. આ વર્ષે પણ લોકોએ સરકારની ગાઇડલાઇન અને ખાસ પર્યાવરણની રક્ષા માટે ઇકોફ્રેન્ડલી માટીની મૂર્તિ સાથે ઇકોફ્રેન્ડલી ડેકોરેશન પણ કરી રહ્યા છે. ત્યારે શહેરના ચાંપાનેર દરવાજા પાસે રાધિકા સોનીએ એક ગણેશ પંડાલને અનોખી રીતે એટલે કે, 1008 બિસ્કીટ પેકેટનો ઉપયોગ કરી ડેકોરેશન કરી અન્નનો બગાડ થતો અટકાવવામાં આવે તેવી થીમ તૈયાર કરવામાં આવી હતી. રાધિકા સોનીએ જણાવ્યું હતું કે, વિશ્વભરમાં લગભગ 1/3 ભાગનો ખોરાક બરબાદ થાય છે. જેથી તેનો બગાડ અટકાવવા માટે આ વર્ષે આ થીમનું આયોજન કરવામાં આવ્યું
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા