અમદાવાદ / સામાન્ય વરસાદમાં ગાંધી આશ્રમની દીવાલ ધરાશાયી, તંત્રની ખુલી પોલ

Gandhi Ashram wall in normal rainfall Fall open pole of the system

અમદાવાદમાં વરસાદ થતા સાબરમતી રિવરફ્રંટ નજીક ગાંધીઆશ્રમની દીવાલ ધરાશાયી થઈ. આશ્રમમાં નંદીની ભવનની દીવાલ ધરાશાયી થતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ પહેલા ભારે વરસાદ થતા દીવાલ ક્ષતિગ્રસ્ત થઈ હતી. ત્યારે હવે ભારે પવન સાથે વરસાદ થતા દીવાલ ધરાશાયી થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ