ચક્રવાત 'મહા' / ગુજરાતના 4 બંદરો અલર્ટ પર મુકાયા, જાફરાબાદ બંદરે 500 જેટલા મજૂરોને સલામત જગ્યાએ ખસેડાયા

ગુજરાતમાં વાવાઝોડાએ પોતાનો રૂટ બદલાવ્યો છે ત્યારે હવે દ. ગુજરાત અને મધ્ય ગુજરાત 'મહા' ચક્રવાતનો કહેર વરસશે. ગુજરાતમાં ચાર બંદરોને હાઈએલર્ટ આપવામાં આવ્યા છે. એમાંય જાફરાબાદના દરિયાથી 500 મજૂરોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ