હોનારત / અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા, 8 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત

fire breaks out in ahmedabad hospital

રાજ્યમાં એક તરફ કોરોના મહામારીએ માઝા મુકી છે ત્યારે બીજી તરફ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં ગત મોડી રાતે અચાનક આગ ફાટી નીકળવાની ઘટના બની છે. જો કે, આ ઘટનામાં 8 લોકોના સળગી જવાથી મોત નીપજ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ