કોમોડિટી / ધનતેરસ પર સોના-ચાંદીની ખરીદીમાં 50 % જેટલો થઇ શકે છે ઘટાડો, જાણો શું છે કારણ

festive season gold sales likely to decline dhanteras

આમ જોઇએ તો તહેવારની સિઝનમાં સોના-ચાંદીની ઘણી ખરીદી થઈ રહી છે, પરંતુ આ વખતે આવી કોઈ આશા નથી. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (આઈબીજેએ) ના રાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર મહેતાના કહેવા પ્રમાણે, ધનતેરસ પર નબળી માંગને કારણે આ વર્ષે સોનાની ખરીદીમાં 50 ટકાનો ઘટાડો થઈ શકે છે. આપને જણાવી દઈએ કે આ પ્રસંગે દર વર્ષે આશરે 40 ટન સોનું ખરીદવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ