જમ્મૂ-કાશ્મીર / ફારૂક અને ઓમર અબ્દુલ્લા સરકારની આ વાત માનશે તો નજરકેદમાંથી મળી શકે છે મુક્તિ

farooq abdullah and omar abdullah released

જમ્મૂ-કાશ્મીરમાં વિદેશી રાજદૂતોની મુલાકાત બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ 26 લોકો પર PSA હટાવ્યા બાદ તેમની મુક્તિની શક્યતા બતાવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ સૂત્રોને મળતી માહિતી મુજબ રાજ્ય સરકારના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાની મુક્તિને લઇને એક સમજૂતિ પર કામ ચાલી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ