ખેડૂત આંદોલન / BIG NEWS : આ તારીખે દેશભરમાં 'ખેડૂત લૉકડાઉન', ટિકૈતે કહ્યું કોઈ રસ્તા પર ન નીકળતા, ફસાઈ જશો

farmer lockdown on september 27 rakesh tikait said no one should walk on the road will be trapped

રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂત આંદોલન પાકને બચાવવા માટે છે. ખેડૂતો પર થોપાયેલા કાળા કૃષિ કાયદાને સરકાર પરત નહીં લે ત્યાં સુધી તેઓ દિલ્હીની સીમા પર કાયમ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ