જવાબ / વિદેશમંત્રી એસ જયશંકરે પાક PMને દેખાડ્યો અરીસો, કહયું અમે નહીં પણ તમે કરો છો આવું 

External Affairs Minister S Jaishankar showed the crop PM a mirror, said we don't but you do it

ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના નિવેદન પર સખત પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ભારત કોઈની સાથે મળીને કે કોઈ બીજાના ઇશારે કામ કરતું રાષ્ટ્ર નથી, પરંતુ પાકિસ્તાન આ કામ જરૂરથી કરી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ