નિર્ણય / સરકારના આ નિર્ણયથી હવે પેન્શન ધારકોએ નહીં ખાવા પડે ધક્કા, PF ખાતાધારકોને થશે આ ફાયદો

epfo scheme certificate facility apply eps

ભારતમાં કોરોના વાયરસે કાળો કહેર વરસાવ્યો છે, જો કે, સારા સમાચાર એવા પણ છે કે દેશમાં 87 ટકા દર્દીઓ કોરોના મુક્ત બની ગયા છે. આ વાત ખૂદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવી છે ત્યારે ઇપીએફઓ દ્વારા નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આ સાથે જ કેટલીય એવી વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે. હવે ઇપીએફ ખાતા ધારકો ડિજીટલ રીતે ગણતરીની મિનિટોમાં કોઇપણ કામ ઘરે બેઠાં કરી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ