કોવિડ-19 જ્યારથી દેશમાં મહામારી બની છે ત્યારથી એક ચર્ચા જરૂર રહી છે કે સૌથી વધુ જોખમ કૅન્સરના દર્દીઓને કોરોનાથી વધુ જોખમ છે. ત્યારે શું આ વાત સાચી છે કે ખોટી, કેન્સરના દર્દીઓએ કોરોનામાં શું ધ્યાન રાખવું જોઈએ... આ તમામ સવાલોના જવાબ જાણો આજના Ek Vaat Kau માં...