અનોખી શ્રદ્ધાંજલિ / ઠેર-ઠેર શોકસભા, 100 વૃક્ષોની વાવણી, હીરાબાના નિધનથી પર્યાવરણ પ્રેમીઓમાં પણ ભારે દુઃખની લાગણી

Due to the demise of Hiraba environmentalists also felt grief

નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિધનને પગલે સમગ્ર રાજ્ય શોકમગ્ન છે. ત્યારે આજે ગ્રીન એમ્બેસેડર દ્વારા ઋષિવન ખાતે હીરાબાને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે. ઋષિવન ખાતે 100 વૃક્ષો વાવી હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ