સંજીવની / એક એવી શાકભાજી જે કેન્સરને આપી શકે છે મ્હાત, આજની પેઢી આ બાબત છે અજાણ

drumsticks useful in Cancer

હિન્દુ સંસ્કૃતિના આયુર્વેદ શાસ્ત્રોમાં જે ઉપચારો આપ્યા છે તે વિજ્ઞાન પર સિદ્ધ કરી રહ્યું છે જેમ જેમ નવા સંશોધન થતા જાય છે તેમ તેમ આપણા ધર્મગ્રંથોમાં કરેલી વાતો ને સમર્થન મળતું જાય છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે સરગવાની શીંગ સંશોધન કરવામાં આવ્યું જેમાં ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે સરગવાની સિંગ માં કેન્સર બ્રેસ્ટ કેન્સર ટાઈફોડ  ડાયાબિટીસ થાઇરોડ જેવી ગંભીર બીમારીઓને દૂર કરવાના તત્વો મળી આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ