Coronavirus / ડૉ. મનમોહન સિંહે સરકાર પર સાધ્યો નિશાનો કહ્યું, મોંઘવારી ભથ્થા પર પ્રતિબંધ મુકવાની જરુર નથી

dr manmohan singh on freezing dearness allowance dearness relief says its not necessary at this stage

કેન્દ્ર સરકારે કોરોના વાયરસ સામે લડવા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર પ્રતિબંધ મુક્યો છે. જુલાઈ 2021 સુધી તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેના પર પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસ નેતા ડૉક્ટર મનમોહન સિંહે પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે આ સમયે કર્મચારીઓ અને સશસ્ત્રદળો પર આ નિર્ણય થોપવાની જરુર નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ