પૂજા-અર્ચના / શ્રાવણમાં દરરોજ સાંજે કરો આ નાનકડો ઉપાય, મળશે અઢળક ધન-સંપત્તિ

Do Worship Of God Shiva Every Evening In Shravan

શ્રાવણ માસને ભગવાન ભોળેનાથનો પ્રિય મહિનો માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો આ મહિનામાં શ્રદ્ઘાની સાથે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવા માટે આવે તો ચોક્કસથી મનોકામના પૂર્ણ થાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ