ધર્મ / વૈદિક હોળીમાં પધરાવાય છે આ ખાસ ચીજો, બીમારી દૂર કરવામાં ઉપયોગી છે આ પદ્ધતિ

Do Holi Pooja With This Vaidik Way to avoid Disease on Holi 2020

હોળી આવે ત્યારે વૈદિક હોળીનું પણ ખાસ મહત્વ જોવા મળે છે. આ હોળીમાં ખાસ પ્રકારના મંત્રોચ્ચારની સાથે પૂજા કરવામાં આવે છે. વૈદિક હોળી માટે માહિતી આપતાં ગોતીર્થ વિદ્યાપીઠના આચાર્ય કલ્પેશ જોશી જણાવે છે કે વૈદિક હોળીમાં કઈ સામગ્રીનું ખાસ મહત્વ હોય છે. તમામ પ્રકારના વાયરસ અને કફને દૂર કરવા માટે પ્રગટાવાય છે હોળી. આ સાથે ગરમી અને ઠંડીની મિશ્ર સિઝન હોવાથી સંધિકાળની સીઝનમાં બીમારીની સંભાવના વધે છે. તેને દૂર કરવા વૈદિક હોળીનું મહત્વ વધારે રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ