આસ્થા / મંગળવારે આ 10માંથી કોઈ પણ રીતે કરો હનુમાનજીની પૂજા, દૂર થશે તમામ સંકટ

do hanuman ji seva in these 10 ways on tuesday every crisis will be over

કહેવાય છે કે કળિયુગમાં હનુમાનજી જ સ્થાયી ભગવાન છે. તેમની નિરંતર ભક્તિ કરવાથી અનેક કષ્ટમાંથી મુક્તિ મળે છે. જ્યારે તમારા પર હનુમાનજીની કૃપા વરસવાની શરૂ થાય છે ત્યારે કોઈ તમારો વાળ પણ વાંકો કરી શકતું નથી. 10 દિશા અને ચારેય યુગમાં તેમનો પ્રતાપ છે. મંગળવારે જો તમે હનુમાનજીની યોગ્ય રીતે પૂજા કરો છો તો તમારા તમામ ભય અને સંકટ દૂર થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ